Rashi fal 22/9/19
*આઠમનું શ્રાદ્ધ*
ભાદ્રપદ કૃષ્ણ આઠમ ( 19:50 ), નોમ
22/09/2019
ચંદ્રરાશિ :- મિથુન
નક્ષત્ર :- મૃગશીર્ષ ( 11:46 ), આર્દ્રા
યોગ :- વ્યતિપાત ( 20:25 ), વરીયાન
કરણ :- બાલવ ( 08:11 ), કૌલવ
મેષ રાશિ :- નકારાત્મક વિચારો વધે, અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, પરાક્રમ દ્વારા લાભ થાય, ભાઈભાંડુ જોડે અણબનાવ બને.
વૃષભ રાશિ :- નકારાત્મક વિચારોની અસર રહે, ધનખર્ચ થાય, વાહન ધીમે ચલાવવું, બિમાર થવાની શક્યતા રહે, સામાન્ય દિવસ રહેશે.
મિથુન રાશિ :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અસફળતા મળે, ગૃહસ્થ જીવનમાં અણબનાવ બની શકે, શુભાશુભ દિવસ રહેશે.
કર્ક રાશિ :- પાણીથી દૂર રહેવું, પ્રવાસ કરશો, નકારાત્મકતા વધે, ધનખર્ચ થાય, ધાર્મિક કાર્ય કરશો, સામાન્ય દિવસ રહેશે.
સિંહ રાશિ :- વિદ્યાર્થીઓએ સમજી વિચારીને આગળ વધવું, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ધનખર્ચ થાય.
કન્યા રાશિ :- કાર્યક્ષેત્રમાં સફળતા ન મળી શકે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં વિલંબ થાય, ધાર્મિકતા વધશે.
તુલા રાશિ :- દૂરનો પ્રવાસ કરશો, પરાક્રમ દ્વારા લાભ મળે, કોઈ જોડે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, આંખ સંબંધીત તકલીફ પડી શકે.
વૃશ્ચિક રાશિ :- બિમાર થવાની શક્યતા વધારે રહે, ધનખર્ચ થાય, મિત્રો સાથે બહાર જવાનું થાય, સામાન્ય દિવસ રહેશે.
ધન રાશિ :- નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અસફળતા મળે, કાર્યક્ષેત્રમાં સંઘર્ષ કરશો, શુભાશુભ દિવસ રહેશે.
મકર રાશિ :- બિમાર થવાની સંભાવના રહે, પેટ સંબંધીત બિમારી થાય, ધનખર્ચ થાય, કાર્યક્ષેત્રમાં આગળ વધશો.
કુંભ રાશિ :- પેટને લગતી બીમારી થાય, સંતાન સાથે અણબનાવ બની શકે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહેશે.
મીન રાશિ :- મકાન જમીન સંબંધીત પ્રશ્નોનો ઉકેલ ન આવી શકે, નકારાત્મક વિચારોને કારણે કાર્યમાં અસફળતા મળે, સામાન્ય દિવસ રહેશે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
MEHTA JAY JAGDISHBHAI
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
Gandhidham
Comments
Post a Comment