Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર વદ આઠમ (22:05), નોમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 04/01/2024 ગુરુવાર
ચંદ્ર રાશિ :- કન્યા (30:46), તુલા
નક્ષત્ર :- હસ્ત (17:34), ચિત્રા
યોગ :- શોભન (06:21), અતિગંડ (30:49)
કરણ :- બાલવ (09:01), કૌલવ (22:05), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભોગ વિલાસમાં ખર્ચ કરશો, કાર્યમાં અવરોધ આવે, શત્રુ દ્વારા ત્રાસ પામશો, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, ઉદર રોગ થશે, મિત્રોનો સહકાર મળશે, સન્માન જાળવવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માતા પિતા સાથે મતભેદ થાય, નોકરિયાત વર્ગને અન્યાય થશે, વાહન ખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, હાથમાં પીડા થાય, ભાઈભાંડુ સાથે ક્લેશ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ધનખર્ચ થાય, નેત્ર પીડા થશે, વ્યવહારમાં કઠોરતા આવશે, સન્માન જાળવવું, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, મસ્તક પીડા થાય, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ભોગ વિલાસમાં ખર્ચ વધુ કરશો, પ્રવાસમાં કષ્ટ થાય, માનસિક વ્યગ્રતા રહે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નોકરિયાત વર્ગને અન્યાય થાય, સંતાન ચિંતા વધે, ખાનપાનમાં ધ્યાન રાખવું, બોલચાલમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- નોકરિયાત વર્ગ તથા વ્યાપારી વર્ગમાં પરિશ્રમ દાયક સમય, માનસિક વ્યગ્રતા રહે, વાહન ખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, ભાઈભાંડુ સાથે ક્લેશ થાય, પરાક્રમમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નેત્ર પીડા થતા દાંતની પીડા થશે, બોલચાલમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પાર્ટનરશીપ માં ખટાશ આવે, ગુપ્ત રોગ ન થાય તેનું ધ્યાન રાખવું, મસ્તક પીડા થશે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.,
Comments
Post a Comment