Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર વદ બીજ (વૃદ્ધિ તિથિ)
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 28/12/2023 ગુરુવાર
ચંદ્ર રાશિ :- મિથુન (18:40), કર્ક
નક્ષત્ર :- પુનર્વસુ (21:05), પુષ્ય
યોગ :- ઐન્દ્ર (26:23), વૈધૃતિ
કરણ :- કૌલવ (06:47), તૈતિલ (19:20), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, પ્રવાસ કરશો, પરિશ્રમ દ્વારા કાર્યમાં સફળ થશો, ધાર્મિકતા વધે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, નેત્ર પીડા તેમજ મસ્તક પીડા થશે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનલાભ થાય, પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, ક્રોધને કારણે કાર્યમાં અટકાવ આવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- માનસિક તાણ અનુભવશો, નકારાત્મકતા વધશે, પ્રવાસમાં કષ્ટ થશે, ધનખર્ચ થાય, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- પેટ સંબંધિત તકલીફ પડે, ધન બાબત ચિંતા રહે, માનસિક વ્યગ્રતા રહે, આવક સ્ત્રોતમાં વધારો થશે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, નોકરિયાત વર્ગને નવી તક મળે, લાભ મળશે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધાર્મિકતા વધશે, ભાગ્યોદય થાય, ભાઈભાંડુ સાથે મતભેદ થશે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રજે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પેટ સંબંધિત રોગ થાય, ધનખર્ચ થશે, નેત્ર પીડા તેમજ સ્નેહીજન સાથે મતભેદ થશે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, ગુપ્ત રોગ સંભવે, માનસિક તાણ અનુભવશો, વ્યાપારમાં નામના થશે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, પેટથી થતાં રોગ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, બોલચાલમાં ધ્યાન રાખવું, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મિત્રો સાથે મતભેદ થશે, ક્રોધને કારણે કાર્યમાં અવરોધ આવે, આવક ચિંતા વધે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- માતા પિતા સાથે મતભેદ થાય, મન બેચેન રહે, વ્યાપારમાં અવરોધ આવે, વાહન ખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment