Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

ભાદ્રપદ વદ ત્રીજ (10:38), ચોથ

વિક્રમ સંવત :- 2078, રાક્ષસ 

શાલિવાહન શક :- 1944, શુભકૃત્

દિનાંક:- 13/09/2022 મંગળવાર

ચંદ્રરાશિ :- મીન (06:36), મેષ

નક્ષત્ર :- રેવતી (06:36), અશ્વિની

યોગ :- વૃદ્ધિ (07:36), ધ્રુવ (30:17)

કરણ :- ભદ્રા (10:38), બવ (22:27), બાલવ 

*ચોથનું શ્રાદ્ધ*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, મસ્તક પીડા સંભવે, કાર્યમાં અટકાવ આવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક તાણ અનુભવશો, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- આવક સ્ત્રોતની ચિંતા ઉપજે, સંતાન ચિંતા રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- નોકરિયાત વર્ગને અન્યાયનો સામનો કરવો પડે, મન વિચલિત રહે, વાહન સંબંધિત નુકસાન થાય, મધ્યમ દિવસ રહે.


સિંહ રાશિ ( મ, ટ ) :- ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસ કરશો, પરાક્રમમાં સફળ થશો, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, આંખ સંબંધિત તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- કોર્ટ કચેરી દ્વારા નુકસાન થાય, પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, નકારાત્મકતા દૂર કરવી, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આવક ચિંતા ઉપજે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મિત્રો દ્વારા સફળતા મળશે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- મન વિચલિત રહે, નોકરિયાત વર્ગને અન્યાયનો સામનો કરવો પડે, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, મઘ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થાય, નકારાત્મક અસરને કારણે મન વિચલિત રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મઘ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments