Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
કારતક વદ એકમ (13:58), બીજ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 28/11/2023 મંગળવાર
ચંદ્ર રાશિ :- વૃષભ (25:41), મિથુન
નક્ષત્ર :- રોહિણી (13:32), મૃગશીર્ષ
યોગ :- સિદ્ધ (22:04), સાધ્ય
કરણ :- કૌલવ (13:58), તૈતિલ (25:57), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થશે, ભાગ્યનો સાથ મળે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, માન સન્માન મેળવશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નોકરિયાત વર્ગને નવી તક મળે, વ્યાપારી વર્ગમાં નામના મેળવશો, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- માનસિક તાણ અનુભવશો, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, પ્રવાસ થશે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- લાભ પ્રાપ્તિ થશે, સારું ખાનપાન મળે, નોકરીયાત વર્ગને નવી તક તેમજ વ્યાપારી વર્ગમાં નામના મેળવશો, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- માતા પિતા સાથે મુલાકાત થાય, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધાર્મિકતા વધે, પ્રવાસ થશે, પરાક્રમ દ્વારા સફળ થશો, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધન સંબધિત ચિંતા રહે, માનસિક તાણ અનુભવશો, પગની તકલીફ થશે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પતિ પત્ની વચ્ચે મનમેળ વધે, ભાગ્યોદય થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- નકારાત્મકતા વધે, શારીરિક તકલીફ સંભવે, નોકર ચાકર નું સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થાય, સંતાન સુખ મેળવશો, ભાગ્યનો સાથ મળે, આવક સ્ત્રોતમાં વધારો થશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન આનંદિત રહે, નોકરીયાત વર્ગને નવી તક મળે, ભોગ વિલાસમાં સમય પસાર કરશો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યોદય થાય, પરાક્રમ દ્વારા ધન અર્જિત કરશો, પ્રવાસ થશે, લાભ પ્રાપ્તિ થશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment