Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
શ્રાવણ સુદ નોમ (26:03), દશમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 25/08/2023 શુક્રવાર
ચંદ્ર રાશિ :- વૃશ્ચિક
નક્ષત્ર :- અનુરાધા (09:14), જ્યેષ્ઠા
યોગ :- વૈધૃતિ (18:50), વિષ્કુંભ
કરણ :- બાલવ (14:44), કૌલવ (26:03), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધાવેશ ના કારણે કાર્યમાં અવરોધ આવે, પેટ સંબંધિત તકલીફ પડે, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થાય, રોગ થવાનો સંભવ રહે, મસ્તક પીડા થશે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- શત્રુઓ પર વિજય મેળવી શકો, પેટ સંબંધિત બીમારી થાય, વ્યાપારમાં વૃદ્ધિ થશે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મિત્રોનો સહકાર મળે, સ્નેહીજન સાથે મુલાકાત થાય, ધન બાબત ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- માનસિક તાણ અનુભવશો, વાહન ખર્ચ થશે, નોકરિયાત વર્ગને અન્યાય થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ભાઈભાંડુ સાથે મતભેદ થાય, હાથમાં પીડા સંભવે, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, વ્યાપારમાં અવરોધ આવે, આકસ્મિક લાભ મળે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- નકારાત્મક વિચારો દૂર કરવા, ભાગ્યનો સાથ ન મળે, શત્રુઓ પર વિજય મેળવશો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- મોટું ખર્ચ થવા પામે, રોગપ્રતિકારક શક્તિ ઓછી થશે, પ્રવાસ કરશો, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સંતાન ચિંતા ઉપજે, ખાનપાનમાં ધ્યાન રાખવું, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મન બેચેન રહે, પરાક્રમમાં સફળ થશો, પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધાર્મિકતા માં અભાવ આવે, હાથમાં પીડા સંભવે, માનસિક તાણ રહે, ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment