Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા વદ નોમ (13:28), દશમ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 22/02/2025 શનિવાર
ચંદ્ર રાશિ :- વૃશ્ચિક (17:40), ધન
નક્ષત્ર :- જ્યેષ્ઠા (17:40), મૂળ
યોગ :- હર્ષણ (11:56), વજ્ર
કરણ :- ગર (13:28), વણિજ (25:44), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- વ્યાપારમાં વૃદ્ધિ પામશો, કાર્યક્ષેત્રે ઉન્નતિ થશે, લાભ પ્રદ સમય, સંતાન ચિંતા રહેશે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સરકારી કામકાજ માટે અનુકૂળ સમય, પિતા સાથે મતભેદ થશે, ભાગ્ય પ્રબળ રહે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિચિત્ર ધાર્મિકતા રહે, માનસિક હતાશા તેમજ પ્રવાસમાં કષ્ટ ભોગવશો, પગની પીડા થશે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- કાર્યમાં અવરોધો તેમજ પરિવારજનો સાથે અણબનાવ બનશે, ધન સંચય ઓછો થશે, હતાશા સંભવે, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ક્રોધિત અવસ્થામાં નિર્ણય ન લેવા સૂચન, પાર્ટનરશીપમાં મતભેદો વધશે, પતિ અથવા પત્નીની તબિયત નાદુરસ્ત રહે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- રોગી અવસ્થા સંભવે, વ્યાપારમાં અટકાવ તેમજ માનસિક હતાશા ભોગવશો, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- સંતાન સાથે મતભેદ તેમજ વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, ધન સંચય ઓછો થશે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- કાર્યક્ષેત્રે અવરોધો તેમજ વ્યાપારમાં અસફળ થશો, માતાની તબિયત નાદુરસ્ત રહે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધાર્મિક કાર્યોમાં અવરોધો આવશે, ભાઈભાંડુ સાથે અણબનાવ તેમજ પરિશ્રમ દાયક સમય, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, ક્રોધિત અવસ્થામાં નિર્ણય ન લેવા, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મસ્તક સંબંધિત રોગ સંભવે, વ્યાપારમાં અટકાવ આવે, નકારાત્મક અસરથી પ્રભાવિત થશો, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નકારાત્મક અસરો દ્વારા પરેશાની ભોગવશો, ધન બાબત ચિંતિત રહેશો, પગની તકલીફ સંભવે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment