Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા વદ છઠ્ઠ (31:33), સાતમ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, ક્રોધી
તારીખ :- 18/02/2025 મંગળવાર
ચંદ્ર રાશિ :- તુલા
નક્ષત્ર :- ચિત્રા (07:35), સ્વાતિ
યોગ :- ગંડ (09:52), વૃદ્ધિ
કરણ :- ગર (18:17), વણિજ (31:33), ભદ્રા
*વસંત ઋતુ પ્રારંભ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થશે, ભાગ્યોદય થશે, વ્યાપારમાં વૃદ્ધિ તેમજ નોકરીમાં અનુકૂળતા મેળવશો, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનખર્ચ થશે, માનસિક હતાશાનો ભોગ બનશો, કાર્યમાં અટકાવ તેમજ પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- ધનલાભ થશે, સંતાન ચિંતા દૂર થતી જણાશે, વિદ્યાર્થી ને સારી તક મળે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મન આનંદિત રહે, કાર્યક્ષેત્રે અનુકૂળતા મેળવશો, વાહન સુખ તેમજ પૈતૃક લાભો મળે, ઉત્તમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભાગ્યોદય થાય, ધાર્મિક યાત્રા કરશો, કાર્યમાં સફળતા તેમજ પ્રવાસનો આનંદ માણશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થશે, સ્નેહીજન સાથે સમય વિતાવશો, ભાગ્ય પ્રબળ બને, સારું ખાનપાન મળે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- અટકાયેલા કાર્યોમાં સફળતા મળશે, સારું ખાનપાન મળશે, ભાગ્ય પ્રબળ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, માનસિક હતાશા મેળવશો, પ્રવાસનું આયોજન થશે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાગ્યોદય થાય, મિત્રોનો સહયોગ મળે તેમજ સંતાન સુખ મળે, ભોગ વિલાસમાં સમય વિતાવશો, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનલાભ થશે, મન પ્રસન્ન રહેશે, વાહન સુખ ભોગવશો, ધારેલ કાર્યો પૂર્ણ થશે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યોદય થાય, પ્રવાસ સુખમય રહે, ભાઈભાંડુ સાથે મુલાકાત તેમજ પરિશ્રમ દાયક સમય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે મતભેદ તેમજ વાયુની પીડા થશે, બોલચાલમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment