Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
મહા સુદ પૂનમ (18:01), વદ એકમ
વિક્રમ સંવત :- 2080, રાક્ષસ
શાલિવાહન શક :- 1945, શોભન
તારીખ :- 24/02/2024 શનિવાર
ચંદ્ર રાશિ :- સિંહ
નક્ષત્ર :- મઘા (22:21), પૂ.ફાલ્ગુની
યોગ :- અતિગંડ (13:34), સુકર્મા
કરણ :- બવ (18:01), બાલવ (31:18)
*માઘ પૂનમ*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સંતાન બાબત ચિંતિત રહેશો, ખાનપાનમાં ધ્યાન રાખવું, આવક સ્ત્રોત ના પ્રશ્નો રહે, સામાન્ય દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માનસિક તાણ અનુભવશો, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, ક્રોધ વધે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પરિશ્રમ દાયક સમય, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસમાં કષ્ટ સંભવે, ભાગ્યનો સાથ ન મળે, સામાન્ય દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, સ્નેહીજન સાથે મુશ્કેલી વધે, કાર્યમાં અવરોધ આવે, રોગગ્રસ્ત થશો, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ક્રોધને કારણે કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, મસ્તક પીડા રહે, ભાગ્યનો સાથ ન મળે, સામાન્ય દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થશે, નેત્ર પીડા અથવા પગની પીડ થશે, કાર્યમાં અટકાવ આવે, સામાન્ય દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધન બાબત ચિંતા ઉપજે, સંતાન રોગગ્રસ્ત થશે, આવક માં અટકાવ આવે, ભાગ્યનો સાથ ન મળે, સામાન્ય દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માનસિક અસ્વસ્થતા રહે, નોકરિયાત વર્ગ તેમજ વ્યાપારી માટે ચિંતા કારક સમય, વાહન ખર્ચ થશે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ધાર્મિકતા માં અભાવ રહે, ભાગ્યનો સાથ ન મળે, ભાઈભાંડુ સાથે તણાવ વધે, સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, ભાગ્યનો સાથ ન મળે, પાર્ટનરશીપ માં કલહ થશે, સામાન્ય દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, માનસિક વ્યગ્રતા રહે, રોગગ્રસ્ત થશો, શત્રુથી સાવધ રહેવું, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment