Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
શ્રાવણ વદ અમાસ (વૃદ્ધિ તિથિ)
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 14/09/2023 ગુરૂવાર
ચંદ્ર રાશિ :- સિંહ
નક્ષત્ર :- પૂ.ફાલ્ગુની (28:54), ઉ.ફાલ્ગુની
યોગ :- સાધ્ય (26:59), શુભ
કરણ :- ચતુષ્પદ (18:02), નાગ (31:10), કિમસ્તુઘ્ન
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, આવક ચિંતા વધે, પેટ સંબંધિત તકલીફ પડે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, નોકરિયાત વર્ગને પરિશ્રમ કરવો પડે, વાહન ખર્ચ થાય, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- પરાક્રમમાં સફળ થશો, વ્યાપારમાં અવરોધ આવે, ખાનપાનમાં અનિયમિતતા રહે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મોજશોખ માં ખર્ચ કરશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, મસ્તક પીડા થાય, આકસ્મિક ખર્ચ થશે, કાર્યમાં વ્યસ્ત રહેશો, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નેત્ર પીડા થાય, કાર્યમાં અવરોધ આવે, સ્નેહીજન સાથે મતભેદ થશે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પતિ પત્ની વચ્ચે મતભેદ થશે, પેટ સંબંધિત રોગ થાય, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- માતા સાથે મતભેદ થાય, પેટની વ્યવસ્થા બગડે, વ્યાપારમાં અવરોધ આવે, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, પ્રવાસ કરશો, વિદ્યાર્થી માટે સામાન્ય દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, સારું ખાનપાન મળે, ધાર્મિક કાર્યો કરશો, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યમાં વિલંબ થાય, ભાગ્યનો સાથ ન મળે, ખાનપાનમાં અનિયમિતતા રહે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- પતિ પત્ની વચ્ચે ઘર્ષણ થશે, મસ્તક પર ઘાત સંભવે, રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment