Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
અધિક શ્રાવણ સુદ સાતમ (15:09), આઠમ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 25/07/2023 મંગળવાર
ચંદ્ર રાશિ :- કન્યા (11:13), તુલા
નક્ષત્ર :- ચિત્રા (24:03), સ્વાતિ
યોગ :- સિદ્ધ (15:01), સાધ્ય
કરણ :- વણિજ (15:09), ભદ્રા (27:37), બવ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યાહ્ન બાદ પેટની સમસ્યા ઉદ્ભવે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- વિદ્યા ક્ષેત્રમાં ઉન્નતિ થાય, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મન આનંદિત રહે, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થશે, મધ્યાહ્ન બાદ સંતાન ચિંતા વધે, આવકમાં ઘટાડો થાય, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધાર્મિક કાર્યોમાં રૂચી વધે, પ્રવાસનું આયોજન થાય, મધ્યાહ્ન બાદ માનસિક તાણ રહે, વાહન ખર્ચ સંભવે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- વ્યાપારમાં પ્રગતિ થાય, સારું ખાનપાન મળે, મધ્યાહ્ન બાદ પ્રવાસમાં કષ્ટ સંભવે, હાથમાં પીડા થશે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય, ભાગ્યનો સાથ મળે, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તથા નેત્ર પીડા થાય, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યાહ્ન બાદ માનસિક તાણ રહે, પેટની ફરિયાદ રહે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- લાભ પ્રાપ્તિ થાય, સંતાન સાથે સમય પસાર કરશો, મધ્યાહ્ન બાદ ધનખર્ચ તેમજ પ્રવાસ સંભવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મન આનંદિત રહે, કાર્યમાં સફળ થશો, મધ્યાહ્ન બાદ સંતાન ચિંતા તેમજ પેટની ફરિયાદ રહે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધાર્મિકતા વધે, કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે, મધ્યાહ્ન બાદ માનસિક ચિંતા વધે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનખર્ચ થશે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યાહ્ન બાદ પ્રવાસમાં કષ્ટ સંભવે, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ક્રોધને કારણે વ્યાપારમાં અવરોધ આવે, મસ્તક પીડા થાય, મધ્યાહ્ન બાદ ધનખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment