Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આસો સુદ બીજ (25:14), ત્રીજ
વિક્રમ સંવત :- 2079, આનંદ
શાલિવાહન શક :- 1945, શોભન
દિનાંક :- 16/10/2023 સોમવાર
ચંદ્ર રાશિ :- તુલા
નક્ષત્ર :- સ્વાતિ (19:35), વિશાખા
યોગ :- વિષ્કુંભ (10:03), પ્રીતિ
કરણ :- બાલવ (12:58), કૌલવ (25:14), તૈતિલ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, ગુપ્ત રોગ ન થાય તેનું ધ્યાન રાખવું, વ્યાપારી વર્ગ સાથે મતભેદ સંભવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- રોગ થવાની શક્યતાઓ રહે, પ્રવાસમાં કષ્ટ થશે, આકસ્મિક ખર્ચ આવે, સામાન્ય દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, માનસિક તાણ અનુભવશો, ધન સંબંધિત ચિંતા ઉપજે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વાહન ખર્ચ થશે, જમીન મકાન સંબંધિત પ્રશ્નોનો ઉકેલ ન આવે, કાર્યક્ષેત્રમાં અવરોધ ઉભા થશે, મધ્યમ દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- ભાઈભાંડુ સાથે મતભેદ થશે, પરાક્રમી બનશો, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસમાં કષ્ટ આવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, માનસિક તાણ રહે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- પાર્ટનરશીપ માં અવરોધ આવે, ભાગ્યનો સાથ ન મળે, માનસિક તણાવ રહે, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થશે, પગની પીડા સંભવે, રોગ શત્રુઓ પર વિજય મેળવી શકશો, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- સંતાન ચિંતા ઉપજે, વિદ્યાર્થી માટે કાળજી કારક સમય, ભાગ્યનો સાથ ન મળે, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નકારાત્મકતા દૂર કરવી, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, આકસ્મિક ખર્ચ થશે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસમાં કષ્ટ સંભવે, હાથમાં પીડા થશે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધનખર્ચ થશે, નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ ઉભા થશે, માનસિક તાણ રહે, સામાન્ય દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment