Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ચૈત્ર વદ બીજ (19:24), ત્રીજ
18/04/2022, સોમવાર
ચંદ્રરાશિ :- તુલા (22:07), વૃશ્ચિક
નક્ષત્ર :- વિશાખા (27:39), અનુરાધા
યોગ :- સિદ્ધિ (20:24), વ્યતિપાત
કરણ :- તૈતિલ (08:45), ગર (19:24), વણિજ
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- કાર્યમાં વિલંબ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, મસ્તક પીડા સંભવે, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- આંખ સંબંધિત તકલીફ પડે, વ્યવહારમાં નમ્રતા રાખવી, પેટની સમસ્યા પેદા થાય, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, વાહન શાંતિથી ચલાવવું, ભાગ્યનો સાથ ન મળતો હોય તેવું લાગે, પિતાનો સહકાર મળે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મસ્તક પીડા સંભવે, પાર્ટનરશીપ માં અવરોધ આવે, ધાર્મિકતા વધે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- પેટની ફરિયાદ સંભવે, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, આકસ્મિક લાભ મળે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યક્ષેત્રમાં વિલંબ બાદ સફળ થશો, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, સારું ખાનપાન મળે, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ભાગ્યનો સાથ ન મળે, મસ્તક પીડા થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, માતા પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, આંખની તકલીફ પડે, ખાનપાનમાં ધ્યાન રાખવું, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- આત્મવિશ્વાસ કમજોર પડતો જણાય, વિદ્યાર્થીઓએ મિત્ર વર્તુળ સાથે સમજદારી પૂર્વક પગલાં લેવા, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યમાં વિલંબ બાદ સફળ થશો, વાહન શાંતિથી ચલાવવું, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ભાગ્યનો સાથ ન મળે, પ્રવાસમાં કષ્ટ સંભવે, ધનખર્ચ થાય, મધ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ભાગ્યનો સાથ મળે, મિત્રો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, માનસિક તાણ અનુભવશો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment