Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
આસો વદ પાંચમ (28:53), છઠ્ઠ
વિક્રમ સંવત :- 2078, રાક્ષસ
શાલિવાહન શક :- 1944, શુભકૃત્
દિનાંક:- 14/10/2022 શુક્રવાર
ચંદ્રરાશિ :- વૃષભ
નક્ષત્ર :- રોહિણી (20:47), મૃગશીર્ષ
યોગ :- વ્યતિપાત (13:57), વરિયાન
કરણ :- કૌલવ (15:58), તૈતિલ (28:53), ગર
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, નોકરિયાત વર્ગને કાર્યમાં અવરોધ આવે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, મિત્રોનો સહકાર મળે, સંતાન પ્રગતિ કરે, પ્રવાસ કરશો, ભાગ્યોદય થાય, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, પ્રવાસ કરશો, વ્યાપારમાં અવરોધ આવે, આંખ ની સમસ્યા ઉદ્ભવે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનલાભ થાય, ધાર્મિક કાર્ય કરશો, પાર્ટનરશીપ માં અવરોધ આવે, માનસિક તાણ રહે, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- લાભ પ્રાપ્તિ થાય, વ્યાપારમાં વૃદ્ધિ થાય, આકસ્મિક અટકાયેલા કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનલાભ થાય, પરાક્રમમાં સફળ થશો, ભાગ્ય ના જોરે આગળ વધશો, પેટની તકલીફ સંભવે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- ધનખર્ચ થાય, રોગ પરથી દૂર થશો, કાર્યમાં સફળ થશો, માનસિક અવ્યવસ્થા સર્જાય, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, સંતાન પ્રગતિ કરશે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ધનખર્ચ થાય, કાર્યક્ષેત્રમાં અવરોધ આવે, સ્નેહીજનો સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- લાભ પ્રાપ્તિ થાય, ભાઈભાંડુ સાથે મુલાકાત થાય, ધાર્મિકતા વધે, વિદ્યા ક્ષેત્રમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- ધનલાભ થાય, અટકાયેલા કાર્યમાં સફળ થશો, પ્રવાસ કરશો, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- આંખ અથવા મસ્તક પીડા થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, ભાગ્ય ના જોરે કાર્યમાં સફળ થશો, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment