Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ સુદ ત્રીજ (07:34), ચોથ
04/05/2022, બુધવાર
ચંદ્રરાશિ :- વૃષભ (16:47), મિથુન
નક્ષત્ર :- મૃગશીર્ષ (30:16), આર્દ્રા
યોગ :- અતિગંડ (17:07), સુકર્મા
કરણ :- ગર (07:34), વણિજ (20:48), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- સ્નેહીજનો સાથે મુલાકાત થાય, સારું ખાનપાન મળે, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થાય, કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થાય, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- વિચારોની ગહનતામાં અભાવ આવે, પ્રવાસ કરશો, નોકરિયાત વર્ગને નવી તક મળે, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- વિદ્યા ક્ષેત્રમાં ઉન્નતિ થાય, મિત્રોનો સહકાર મળે, વાહન શાંતિથી ચલાવવું, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- માનસિક સ્વાસ્થ્ય સારું રહે, વાહન સુખ મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, આકસ્મિક લાભ થાય, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- કાર્યમાં સફળ થશો, વાહન શાંતિથી ચલાવવું, આંખની તકલીફ સંભવે, પ્રવાસ કરશો, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- નકારાત્મક વિચારો દૂર કરવા, આકસ્મિક લાભ થાય, સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનલાભ થાય, સારું ખાનપાન મળે, ક્રોધ પર નિયંત્રણ રાખવું, રોગપ્રિકારકશક્તિ ઓછી થાય, સામાન્ય દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, આકસ્મિક ખર્ચ થાય, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ભાગ્યનો સાથ મળે, લાભ પ્રાપ્તિ થાય, કાર્યમાં સફળ થશો, વાહન શાંતિથી ચલાવવું, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- મન આનંદિત રહે, વાહન લાભ થાય, નોકરિયાત વર્ગને નવી તક મળે, શારીરિક પીડા સંભવે, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- ધન સંબંધિત ચિંતા રહે, સ્નેહીજનો સાથે અણબનાવ ન બને તેનું ધ્યાન રાખવું, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment