Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
વૈશાખ વદ નોમ (10:46), દશમ
24/05/2022 મંગળવાર
ચંદ્રરાશિ :- કુંભ (16:29), મીન
નક્ષત્ર :- પૂ.ભાદ્રપદ (22:33), ઉ.ભાદ્રપદ
યોગ :- વિષ્કુંભ (23:41), પ્રીતિ
કરણ :- ગર (10:46), વણિજ (22:35), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ધનખર્ચ થાય, માનસિક તાણ અનુભવશો, પેટની તકલીફ સંભવે, મધ્યાહ્ન બાદ આકસ્મિક લાભ થાય, મઘ્યમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- માતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મકાન સંબંધિત ચિંતા રહે, મધ્યાહ્ન બાદ લાભ થાય, મઘ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- ધનખર્ચ થાય, કાર્યમાં અવરોધ આવે, હાથમાં પીડા સંભવે, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, મઘ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થાય, વાહન શાંતિથી ચલાવવું, કાર્યમાં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ ભાગ્યોદય થાય, મઘ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ગુપ્ત રોગ સંભવે, મધ્યાહ્ન બાદ આકસ્મિક લાભ થાય, મઘ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- ધનખર્ચ થાય, શત્રુઓ પર વિજય મેળવી શકો, મધ્યાહ્ન બાદ ભાગ્યનો સાથ મળે, મઘ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- કાર્યમાં અવરોધ આવે, માનસિક તાણ અનુભવશો, મિત્રો સાથે અણબનાવ બને, મઘ્યમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- પિતા સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, માનસિક વ્યગ્રતા અનુભવશો, મધ્યાહ્ન બાદ લાભ થાય, મઘ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પ્રવાસ કરશો, કાર્યમાં અવરોધ આવે, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યાહ્ન બાદ મન આનંદિત રહે, મઘ્યમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધન સંબંધિત ચિંતા ઉપજે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યાહ્ન બાદ ભાગ્યોદય થાય, મઘ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- નોકરિયાત વર્ગને અન્યાય થાય, પાર્ટનરશીપ માં અવરોધ આવે, મધ્યાહ્ન બાદ સારું ખાનપાન મળે, મઘ્યમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- નકારાત્મકતા ને કારણે કાર્યમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, મધ્યાહ્ન બાદ કાર્યમાં સફળ થશો, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment