Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
ચૈત્ર સુદ સાતમ (20:13), આઠમ
વિક્રમ સંવત :- 2081, અનલ
શાલિવાહન શક :- 1946, વિશ્વાવસુ
તારીખ :- 04/04/2025 શુક્રવાર
ચંદ્ર રાશિ :- મિથુન
નક્ષત્ર :- આર્દ્રા (29:21), પુનર્વસુ
યોગ :- શોભન (21:46), અતિગંડ
કરણ :- ગર (08:52), વણિજ (20:13), ભદ્રા
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પ્રવાસનું આયોજન થશે, ભાગ્ય પ્રબળ થાય, ધાર્મિક કાર્યો કરશો, વ્યાપારમાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- ધનલાભ થશે, ભાગ્ય પ્રબળ થશે, નામના મેળવશો, સ્વજનો સાથેના સંબંધો સુધરે, ઉત્તમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- અટકાયેલા કાર્યો શરૂ કરશો, ભાગ્ય પ્રબળ થશે, લગ્ન ઈચ્છુક માટે શ્રેષ્ઠ સમય, ઉત્તમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- ધનખર્ચ થશે, માનસિક આરોગ્ય પ્રભાવિત થશે, પ્રવાસનું આયોજન ટાળવું, નેત્ર પીડા થાય, સામાન્ય દિવસ રહે.
સિંહ ( મ, ટ ) :- મિત્રો સાથે મુલાકાત તેમજ સંતાન ચિંતા દૂર થશે, આવક વૃદ્ધિ થશે, સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- વ્યાપારમાં સફળતા તેમજ ઉપરી અધિકારીઓ સાથે મુલાકાત થશે, માતા સાથે સમય વિતાવશો, વાહન સુખ મળે, ઉત્તમ દિવસ રહે.
તુલા રાશિ ( ર, ત ) :- ધાર્મિક આયોજન થશે, પરિશ્રમમાં સફળ થશો, પૈતૃક સંપદા મેળવશો, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ તેમજ વાયુ રોગની પીડા થશે, કાર્યમાં અગવડતા સંભવે, બોલચાલમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ) :- પાર્ટનરશીપ માં લાભ મળશે, લગ્ન ઈચ્છુક માટે સાનુકૂળ સમય, સન્માન પ્રાપ્ત થશે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- ધનખર્ચ થશે, માનસિક તાણ ઉદ્ભવે, પ્રવાસમાં કાળજી રાખવી, પેટની સમસ્યા સંભવે, મધ્યમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- કાર્યક્ષેત્રે વૃદ્ધિ થશે, સંતાન ચિંતા દૂર થશે, ભાગ્યનો સાથ મળે, ઉપરી અધિકારીઓ સાથે મુલાકાત થાય, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- મન આનંદિત રહે, વ્યાપારમાં વૃદ્ધિ તથા પૈતૃક લાભો મેળવશો, સુખ સુવિધામાં વૃદ્ધિ થશે, ઉત્તમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment