Rashi Fal

 Rashi Fal

Jay Shree Krishna

SHREE BRAHMANI JYOTISH CONSULTANT 

(ADIPUR) 

🔷 Jay Mehta‌ 🔷 


✔️ Astrologer (જ્યોતિષી)

✔️ Predictor (ભવિષ્યવક્તા)

✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)

✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર) 


🎓 B.A Astrology Gold Medalist🥇

(શાસ્ત્રી જ્યોતિષ)

🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)

🎓 Diploma in Temple Management 

🎓 Diploma in Vastu Shastra

Instagram : @shree_brahmani_jyotish_adipur

Page : https://www.facebook.com/Mehtajay21/


📞7405133327

વૈશાખ સુદ એકમ (08:29), બીજ

વિક્રમ સંવત :- 2079, આનંદ

શાલિવાહન શક :- 1945, શોભન

દિનાંક:- 21/04/2023 શુક્રવાર

ચંદ્રરાશિ :- મેષ (29:03), વૃષભ

નક્ષત્ર :- ભરણી (23:00), કૃત્તિકા

યોગ :- પ્રીતિ (10:59), આયુષ્માન

કરણ :- બવ (08:29), બાલવ (20:05), કૌલવ 

*ગુરૂ મેષ રાશિમાં 29:11 થી*


મેષ રાશિ ( અ, લ, ઈ ) :- પાર્ટનરશીપ માં અભાવ આવે, પેટ સંબંધિત તકલીફ થશે, મસ્તક પીડા થાય, મધ્યમ દિવસ રહે.


વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- પ્રવાસનું આયોજન શક્ય બને, ક્રોધ પર નિયંત્રણ રાખવું, પગની પીડા થશે, મધ્યમ દિવસ રહે.


મિથુન રાશિ ( ક, છ, ઘ ) :- મિત્રો સાથે અણબનાવ ન થાય તેનું ધ્યાન રાખવું, સંતાન ની ચિંતા સતાવે, મધ્યમ દિવસ રહે.


કર્ક રાશિ ( ડ, હ ) :- વ્યાપાર માં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, માનસિક તાણ અનુભવશો, ક્રોધ પર નિયંત્રણ રાખવું, મધ્યમ દિવસ રહે.


સિંહ ( મ, ટ ) :- પ્રવાસ કરશો, ભાઈભાંડુ સાથે મતભેદ સંભવે, હાથમાં પીડા થાય, વ્યાપાર વર્ગમાં શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, મધ્યમ દિવસ રહે.


કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- નેત્ર પીડા અથવા પેટની સમસ્યા ઉદ્ભવે, કાર્યક્ષેત્રમાં અધોગતિ સંભવે, નકારાત્મકતા દૂર કરવી, મધ્યમ દિવસ રહે.


તુલા રાશિ (ર, ત) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, મોજશોખ માં ખર્ચ વધશે, મસ્તક પીડા થાય, કાર્યમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ક્રોધ પર નિયંત્રણ રાખવું, રોગનો ભોગ ન બનો તેનું ધ્યાન રાખવું, પ્રવાસમાં કષ્ટ સંભવે, મધ્યમ દિવસ રહે.


ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- પેટની તકલીફ સંભવે, મિત્રો સાથે મુલાકાત થશે, વિદ્યા ક્ષેત્રમાં અવરોધ આવે, મધ્યમ દિવસ રહે.


મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- નકારાત્મકતા દૂર કરવી, માનસિક તાણ અનુભવશો, વાહન ખર્ચ સંભવે, મધ્યમ દિવસ રહે.


કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પ્રવાસ માં ખર્ચ સંભવે, પરાક્રમમાં અવરોધ આવે, વિચિત્ર ધાર્મિકતા રહે, મધ્યમ દિવસ રહે.


મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- સ્નેહીજન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, માનસિક વ્યગ્રતા રહે, નેત્ર પીડા થાય, મધ્યમ દિવસ રહે.


આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.

Comments