Rashi Fal
Rashi Fal
Jay Shree Krishna
SHREE BRAHMANI JYOTISH CONSULTANT
(ADIPUR)
🔷 Jay Mehta 🔷
✔️ Astrologer (જ્યોતિષી)
✔️ Predictor (ભવિષ્યવક્તા)
✔️ Vastu Adviser (વાસ્તુ સલાહકાર)
✔️ Temple Management Consulting (મંદિર વ્યવસ્થાપન સલાહકાર)
🎓 B.A Astrology Gold Medalist🥇
(શાસ્ત્રી જ્યોતિષ)
🎓 M.A Astrology (આચાર્ય જ્યોતિષ)
🎓 Diploma in Temple Management
🎓 Diploma in Vastu Shastra
Instagram : @shree_brahmani_jyotish_adipur
Page : https://www.facebook.com/Mehtajay21/
📞7405133327
માગશર વદ દશમ (16:13), અગિયારસ
29/12/2021, બુધવાર
ચંદ્રરાશિ :- તુલા
નક્ષત્ર :- સ્વાતિ (26:39), વિશાખા
યોગ :- સુકર્મા (25:17), ધૃતિ
કરણ :- ભદ્રા (16:13), બવ (27:01), બાલવ
*બુધ મકર રાશિમાં 11:36 થી*
મેષ રાશિ ( અ, લ, ઈ ) :- ભાગ્યનો સાથ મળે, નોકરિયાત વર્ગને નવી તક મળે, પતિ પત્ની વચ્ચે મતભેદ સંભવે, ઉત્તમ દિવસ રહે.
વૃષભ રાશિ ( બ, વ, ઉ ) :- નકારત્મક વિચારો દૂર કરવા, કાર્યમાં અવરોધ આવે, ખાનપાનમાં ધ્યાન રાખવું, મધ્યમ દિવસ રહે.
મિથુન રાશિ ( ક, છ, ઘ, ક્ષ) :- સંતાન સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, પેટ સંબંધિત તકલીફ પડે, ભાગ્યનો સાથ મળે, મધ્યમ દિવસ રહે.
કર્ક રાશિ ( ડ, હ ) :- મન વિચલિત રહે, કાર્યમાં અવરોધ આવે, વાહન શાંતિથી ચલાવવું, મકાન સંબધિત પ્રશ્નોનો ઉકેલ આવે, મધ્યમ દિવસ રહે.
સિંહ રાશિ ( મ, ટ ) :- પરાક્રમમાં સફળ થશો, વિચિત્ર ધાર્મિકતા રહે, પ્રવાસ કરશો, હાથમાં પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
કન્યા રાશિ ( પ, ઠ, ણ ) :- સ્નેહીજનો સાથે મુલાકાત થાય, ખાનપાન માં ધ્યાન રાખવું, આકસ્મિક લાભ થાય, મધ્યમ દિવસ રહે.
તુલા રાશિ (ર, ત) :- અટકાયેલા કાર્ય શરૂ થાય, માનસિક સંતાપ રહે, ખાનપાન માં ધ્યાન રાખવું, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
વૃશ્ચિક રાશિ ( ન, ય ) :- ધનખર્ચ થાય, નકારાત્મક વિચારો દૂર કરવા, પ્રવાસ કરશો, મસ્તક પીડા સંભવે, મધ્યમ દિવસ રહે.
ધન રાશિ ( ભ, ધ, ફ, ઢ ) :- મિત્રો સાથે મુલાકાત કરશો, પેટ સંબંધિત તકલીફ પડી શકે, ભાગ્યનો સાથ મળે, ઉત્તમ દિવસ રહે.
મકર રાશિ ( ખ, જ, જ્ઞ ) :- કાર્યમાં સફળ થશો, મન વિચલિત રહે, વાહન શાંતિથી ચલાવવું, લાભ પ્રાપ્તિ થાય, ઉત્તમ દિવસ રહે.
કુંભ રાશિ ( ગ, શ, ષ, સ ) :- પ્રવાસ કરશો, વિચિત્ર ધાર્મિકતા રહે, પરાક્રમમાં સફળ થશો, ભાઈભાંડુ સાથે શાંતિ પૂર્વક વ્યવહાર કરવો, ઉત્તમ દિવસ રહે.
મીન રાશિ ( દ, ચ, ઝ, થ ) :- આકસ્મિક ખર્ચ થાય, ખાનપાનમાં ધ્યાન રાખવું, સ્નેહીજનો સાથે મુલાકાત થશે, મધ્યમ દિવસ રહે.
આપ સૌની મનોકામના પૂર્ણ થાય તેવી ભોળા શંભુના ચરણોમાં પ્રાર્થના.
Comments
Post a Comment